top of page
Post: Blog2_Post

Important of Human being’s Life: અમૂલ્ય માનવજીવન


આયુષ: ક્ષણ એકોકપિ ન લભ્ય: સ્વર્ણકોટિભિઃ | સ ચેશિરર્થકં નીતઃ કા - તુ હાનિસ્તતોધિકા //


અથાત્ જીવન અત્યંત મૂલ્યવાન વસ્તુ છે. કરોડો સોનામહોરો આપવા છતાં એક ક્ષણ પણ આપણને મળી શકતી નથી. આવું અમૂલ્ય જીવન નિરર્થક નષ્ટ થઈ જાય તો એનાથી વધારે મોટી હાનિ બીજી કઈ હોઈ શકે?


Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page