top of page
Post: Blog2_Post

Good thoughts - સારા વિચારો



મહત્ત્વાકાંક્ષા પોષવા કરેલાં ઉદ્ધતાઈ ભર્યા કાર્યો મિત્ર સાથીઓમાં ઈર્ષા ઉત્પન કરે છે અને એમનો સ્નેહ સહયોગ તિરસકારમાં પલટાઈ જાય છે.


ધનવાન એ છે કે જે પોતાના સામર્થ્યથી દરેકના આંસૂ સાફ કરવાનું વિચારે છે


પોતાની પ્રસન્નતા બીજાઓની પ્રસન્નતામાં સંલગ્ન કરવાનું નામ જ પ્રેમ છે


આત્મનિયંત્રણ વગર કોઈનું જીવન સફળ થઈ શકતું નથી.


ઉત્તમ વિચારોને કાર્યના રૂપમાં પ્રગટ કરવા એ આપણી સર્વોત્કૃષ્ટ કૃતિ છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002


Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page