top of page
Post: Blog2_Post

Good Thoughts- સારા વિચારો



જે લોકો મુશ્કેલીઓ સામે ઝૂકી જાય છે તેઓ અવશ્ય જીવનની બાજી હારી જાય છે, પરંતુ જે લોકો હિંમતપૂર્વક મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરે છે તેઓ અવશ્ય તેમને પરાજિત કરી દે છે.


માણસ મુશ્કેલીઓમાંથી સાચો બોધપાઠ શીખે છે. દુનિયાનું કોઈ વિદ્યાલય એવો ઉત્તમ બોધપાઠ શીખવી શકતું નથી.


Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021



Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page