top of page
Post: Blog2_Post

Good idea - સુવિચાર


જો આપણે અનીતિ આચરવાથી હંમેશાં દૂર રહીએ તો કોઈના પણ શાપથી ડરવાની જરૂર નથી, પરંતુ જો આપણે પોતે અન્યાય કરતા હોઈએ અથવા તો અનીતિમાં સાથ આપતા હોઈએ તો પ્રકૃતિની વ્યવસ્થા અનુસાર અવશ્ય તેનો દંડ મળશે.


સમાજના એક સભ્ય તરીકે દરેક માણસે ગમે તેવી પરિસ્થિતિમાં શિસ્તનું પાલન કરવું અત્યંત જરૂરી છે.


Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page