Good thoughts - સારા વિચારો
- akhandjyoti gujarati
- Jan 3, 2022
- 1 min read

ભાગ્ય એક કોરો કાગળ છે, તેના પર તમે જે ઈચ્છો તે લખી શકો.
જીવન બહુ મૂલ્યવાન છે, તેને નિરર્થક હેતુઓ માટે ખર્ચી ન કાઢો.
ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તવ્યની નીતિ જ અધ્યાત્મની સાચી સાધના છે
ક્રોધ કરવો એ ગાંડપણ છે, તેનાથી સત્ય સંકલ્પોનો વિનાશ થાય છે.
જેમની પાસે સારા વિચારો અને સત્ સાહિત્યનો ભંડાર છે, તે કદીય નિર્ધન કે એકલવાયો નથી રહેતો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002
Comments