top of page
Post: Blog2_Post

Divine messages - દૈવી સંદેશાઓ


યજ્ઞાત્માણ સ્થિતિર્મત જપાનંત્રસ્ય જાગૃતિઃ |

અતિ પ્રકાશવાંશ્ચવ, મંત્રો ભવતિ લેખનાત્ ||


અર્થાત્ યજ્ઞથી મંત્રમાં પ્રાણ આવે છે, જપથી મંત્ર જાગૃત થાય છે અને લખવાથી મંત્રનો આત્મા પ્રકાશિત થાય છે


ઉત વા યઃ સહસ્ય પ્રવિદ્ધાન્મતોમર્ત મચંયતિદ્વયેની |

અતઃ પાહિ સ્તવમાન સુન્વન્મગ્નમકિષ્ન દુરિતાય ધાયી |

-ઋગ્વદ ૧/૧૪૭/૫


અર્થાત શક્તિના પુત્ર અગ્નિદેવ છે. જે લોકો છળકપટપૂર્વક અમને કષ્ટ પહોંચાડવા ઈચ્છે છે એમનાથી તમે અમને ઉપાસકોને બચાવો. હે સ્તુતિ કરવા યોગ્ય અગ્નિદેવ! અમને દુષ્કર્મોરૂપી પાપોના દુખાગ્નિમાં બળવાથી બચાવો.


Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page